Friday 22 September 2017

મલાડ પૂર્વ ના જીતેન્દ્ર રોડ પર એમ આઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન શ્રી હરખચંદ વોરા. શ્રી ભરત મહેતા. શ્રી અશોક તિવારી અને શ્રી જમીર કાદરી વિગેરે.... *.....જીવન નીકળતું જાય છે.* મેળવ્યું એ ભૂલી જઈ.. ન મળ્યું એની બળતરા થાય છે... હાય-હોયની બળતરામાં સંધ્યા થઈ જાય છે... ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે. *..... જીવન નીકળતું જાય છે.* તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં... ઠંડો પવન લહેરાય છે તો પણ.. દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે..? અધુરાં સપનાઓ સાથે આંખ બંધ થાય છે.... *.....જીવન નીકળતું જાય છે.* *ચાલો સૌ દિલથી જીવી લઈએ* *.....જીવન નીકળતું જાય છે.....*

No comments:

Post a Comment