Thursday 21 September 2017

******* *જીંદગી પણ આવી જ છે* ******* એક ને ખુશ રાખવા જતાં બીજા નિરાશ થઈ જાય છે. અને બધાનું ધ્યાન રાખવા જતાં ખુદનુ મન હતાશ થઈ જાય છે. " તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો??.... 'પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે, જો આપણી સાથે આવુ થાય તો સમજવું કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ. *થાક હરેક વ્યક્તિને લાગે છે,* કોઇકને જીંદગીથી તો કોઇક ને જવાબદારીઓથી...

No comments:

Post a Comment