Monday 17 April 2017

*માનસિક શાંતિ માટેના ઉપાયો.* ✅ પારકી પંચાત કરશો નહી. ✅ તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. ✅ કડવા ઘુટડા ગળી જજો. ✅ કદી જીવ બાળશો નહી. ✅ તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી. ✅ કોઈની ઈર્ષા કરશો નહી. ✅ તમે જ તમારી જાતને સુધારો. ✅ જે અનિવાર્ય હોય તે સહન કરી લો. ✅ તમારી ફરજ ચુકશો નહી. ✅ રોજ ધ્યાનમાં બેસો. ✅ સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો. ✅ નિસ્વાર્થ સેવા કરો. ✅ સારા-નરસા નો વિવેક કરતાં શીખો. ✅ જરૂરિયાત ઘટાડો. ✅ કરવા યોગ્ય જ કામ કરો. ✅ ખંતપૂર્વક સદ્દગુણો કેળવો. ✅ હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો. ✅ માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી. ✅ દલીલબાજી થી દૂર રહો. ✅ બધામાં ઈશ્વર દર્શન કરો. ✅ જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

No comments:

Post a Comment