Wednesday 12 July 2017

આદરણીય જૈન મહારાજ સાહેબ એમ આઈ પટેલ નુ સનમાન કરી રહયા છે.. મારા અહંકાર થી... જો મેં કોઈને નીચા દેખાડ્યા હોય... મારા ક્રોધ થી...       જો મેં કોઈને દુઃખી કર્યા હોય... મારા જૂઠ થી...       જો મેં કોઈને છેતર્યા હોય... મારી ના થી...       કોઈની સેવામાં, દાનમાં, બાધા આવી હોય... મારા હર એક કણ કણ થી મે કોઈને નિરાશ કર્યા હોય.... તો હું હાથ જોડી, હૃદય ભીનું કરી ચાતુર્માસ પેહલા ... "મિચ્છામી દુક્કડમ"

No comments:

Post a Comment