Monday 16 October 2017

ધનતેરસ શુભેચ્છાઓ.... "સાંભળી" લેવું અને "સંભાળી" લેવું,* *એ દરેક વ્યક્તિના "ગજાની" વાત નથી !!* વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે, દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે. પરંતુ દ્રષ્ટિકોણ નો નહીં. 🔆

No comments:

Post a Comment